News Portal...

Breaking News :

સંસ્થા સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર-નિઃસહાય લોકો ને અનાજ આપી હોળી-ધુળેટી ઉજવણી

2025-03-17 18:08:51
સંસ્થા સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર-નિઃસહાય લોકો ને અનાજ આપી હોળી-ધુળેટી ઉજવણી


સંસ્થા સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર-નિઃસહાય લોકો ને અનાજ આપી ઉજવણી કરવામાં આવી અનોખી હોળી-ધુળેટી.હોળીના પાવન અવસર પર જુદ-જુદા વિસ્તારો માં રહેતા એકલવાયું જીવન ગુજારતા નિરાધાર ,નિઃસહાય સવિતા બાને દાતા શ્યામળભાઇ ઠાકર તથા નંદા બાને દાતા કૈલાશભાઇ અગ્રવાલ જી ના માધ્યમ થી ૬-૬ મહીના ચાલી શકે તેટલું અનાજ સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી ભરાવી આપી ધુળેટીની ઉજવણી કરવામા આવી.

Reporter: admin

Related Post