News Portal...

Breaking News :

વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજીત વડોદરા થી પાળીયાદ પગપાળા સંઘની યાત્રા સાંસદે પ્રસ્થાન કરાવ્

2025-03-15 14:15:54
વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજીત વડોદરા થી પાળીયાદ પગપાળા સંઘની યાત્રા સાંસદે પ્રસ્થાન કરાવ્


વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજીત વડોદરા થી પાળીયાદ (વિસામણ બાપુ ની જગ્યા) પગપાળા સંઘની યાત્રા નું આરતી કરી પ્રસ્થાન સાંસદ ડો હેમાંગ જૉષી એ કરાવ્યું હતું.


સાથે વોર્ડ નં ૨ ના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહીત, વર્ષાબેન વ્યાસ, વોર્ડ નં ૨ ના પ્રમુખ  હરીશ ભાઈ શર્મા તથા સમાજના પ્રમુખ જયેશભાઈ ઉપસ્થિત રહ્યાં.

Reporter: admin

Related Post