News Portal...

Breaking News :

ધો.10 ના પરિણામ બાદ વિધાર્થીઓમાં ખુશીનો માહોલ

2025-05-08 13:55:32
ધો.10 ના પરિણામ બાદ વિધાર્થીઓમાં ખુશીનો માહોલ


વડોદરા : ધોરણ 10 ના પરિણામ બાદ વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. શાળાના વિધાર્થીઓએ સારું પરિણામ મેળવતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ છે.



વિધાર્થીઓએ સારું પરિણામ મેળવ્યા બાદ આગળના અભ્યાસ અંગેનુ આયોજન કર્યું છે.વિધાર્થીઓની સફળતાથી વાલીઓમાં પણ ખુશીનો માહોલ છે.

Reporter: admin

Related Post