News Portal...

Breaking News :

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલી યોજાઈ

2025-04-12 10:49:46
જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલી યોજાઈ


વડોદરા : જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. 



હનુમાન જયંતી નિમિત્તે જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીનું આયોજન કરવામાં આવ્યો હતું. આ શોભાયાત્રા દાંડિયા બજાર થઈ માર્કેટ ચાર રસ્તા થઈને મંદિરે પરત આવે છે અને હનુમાન જયંતિનું મહાપ્રસાદીનું આયોજન કરવા માં આવે છે.

Reporter: admin

Related Post