News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ચામડીના રોગના ઈલાજ

2025-09-19 11:00:03
આયુર્વેદિક ઉપચાર : ચામડીના રોગના ઈલાજ


- નાગરના પાન વાટી લેપ કરવાથી ચામડીના રોગ મટે છે.
- ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી ચામડીના રોગ મટે છે.
- કમળ કાકડીનું ચૂર્ણ બનાવી દૂધમા નાખી ખીર જેવું બનાવી ખાવાથી ચામડીના રોગ મટે છે.
- સેકવાલા જવનો લોટ અને જેઠીમધનું ચૂર્ણ ધોયેલા ઘી મા મેળવી લેપ કરવાથી ચામડી ના રોગ મટે છે.

Reporter: admin

Related Post