- નારિયેળ તેલ એક ચમચી અને મધ એક ચમચી ગરમ પાણી સાથે નિયમિત લેવાથી સાંધાના દુખાવો મટે છે. - કબજિયાતમાં રાહત મળે છે. - સાંધાનો દુખાવો મટે છે. - હાઈ બ્લડપ્રેસર મટે છે. - સફેદ દાગ, લકવો, મોતિયો, શરીર ની ચરબી ઘટે છે. - માઈગ્રેન માં રાહત થાય છે. - શરદી - ખાંસી મટે છે.