- પેટના કૃમિના નાશ માટે રાઈનું પાણી પીવું.
- પેટનો દુખાવો, મરડો તથા ઝાડા બન્ધ કરવા વાટેલી રાઈનો લેપ કરવો.
- રાઈની પેટીશ લગાડવાથી દુખાવો, સોજો ઉતરી જાય છે.
- રાઈ નાખી ઉકાળેલ પાણીના ટબમાં કમર સુધીનું ટબબાથ લેવાથી પ્રદર લાભ થાય છે.
- રાઈ ના તેલમાં મીઠુ ભેળવી દાંતમઁજન કરવાથી દાંત મજબૂત બને છે.
- દળેલી રાઈ સૂંઘવાથી વાયુ મટે છે.
- રાઈને એરંડાના પાનમાં ચોપડી સાંધા પર લગાડવાથી સોજા ઉતરે છે.
Reporter: admin







