News Portal...

Breaking News :

સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર

2025-07-29 15:55:29
સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર


આ ત્રણેય આતંકવાદીઓને ઠાર કર્યા બાદ તેમની પાસેથી ત્રણ રાઈફલ્સ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક એમ-9 અને બે એકે-47 હતી. આ ત્રણેય રાઈફલ્સની કારતૂસની ખાતરી કરવામાં.

Reporter: admin

Related Post