અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે ત્યારે વડોદરા જિલ્લાના શિનોર ખાતે શ્રદ્ધાંજલિ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

અમદાવાદ થી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની 242 મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાનને એકાએક ગુજારો અકસ્માત થતા તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થી તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ જેના કારણે સમગ્ર દેશની જનતા શોક્ની લાગણી સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે આજરોજ વડોદરા જિલ્લાના સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુથી સિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શિનોર ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી બે મીનીટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.




Reporter: admin