News Portal...

Breaking News :

દશામાની મૂર્તિઓના વિસર્જન સંદર્ભે વીએમસીની ટીમ તરસાલી કૃત્રિમ તળાવની જોઈન્ટ વિઝીટ માટે પહોંચી

2025-08-01 16:27:56
દશામાની મૂર્તિઓના વિસર્જન સંદર્ભે વીએમસીની ટીમ તરસાલી કૃત્રિમ તળાવની જોઈન્ટ વિઝીટ માટે પહોંચી


માં દશામાની મૂર્તિઓના વિસર્જન સંદર્ભે તરસાલી કૃત્રિમ તળાવની જોઈન્ટ વિઝીટ માટે પહોંચ્યા મ્યુ. કમિશ્નર,પોલીસ કમિશ્નર અને વી.એમ.સી ના સ્થાયી સમિતિના ચેરમેન.



કુલ 7 તળાવ માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે..ગયા વર્ષ ફકત 3 તળાવ હોવાથી માંજલપુર કુત્રિમ તળાવ ખાતે આ પરિસ્થિતિ સર્જાઇ હતી..જેને ધ્યાન રાખી આ વર્ષે 4 તળાવ વધારેના બનાવાયા છે. પોલીસ કમિશનર એ જણાવ્યું કે ક્વિક રિસ્પોન્સ ટીમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 


પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી પોલીસ તમામ વિસર્જન કરવા માટે આવતા પરિવારને વિચારો રૂપે મેસેજ આપવામાં આવશે...વડોદરા મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું કે તમામ તળાવમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા ફાયર સિસ્ટમ લાઈટ સિસ્ટમ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post