News Portal...

Breaking News :

આચારસંહિતા પૂર્ણ થઈ જતાં ગુજરાતના ચાર IAS અધિકારીઓની બદલી

2024-06-11 10:22:02
આચારસંહિતા પૂર્ણ થઈ જતાં ગુજરાતના ચાર IAS અધિકારીઓની બદલી


રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ જતાં આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  


ગુજરાતના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં અમદાવાદ મહાનગરપાલિકાની નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. રિતેશ રાવલની અમદાવાદ મનપામાં ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો સાથે જ એ.કે.ઓરંગાબાદકરની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.તો જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે તેમજ બી સી પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાંથી બદલી કરવામાં આવી છે. હાલ બીસીપ પરમાર ની અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરવામાં આવી છે અને મહેશ જાનીની રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post