News Portal...

Breaking News :

દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે તા.19 થી 23 ઓક્ટોબર દરમિયાન ભક્તો માટે દર્શન કાર્યક્રમ

2025-10-18 10:08:06
દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે તા.19 થી 23 ઓક્ટોબર દરમિયાન ભક્તો માટે દર્શન કાર્યક્રમ


રાજ્યના દેવભૂમિ જિલ્લાના પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે પ્રકાશના પર્વ દીવાળીના નૂતનવર્ષ ની તા.19 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર દરમિયાન ઉજવણી કરવામાં આવશે જેમાં શ્રધ્ધાળુઓ માટે આ પાંચ દિવસ સુધી દર્શનનો સમય નીચે મુજબ જાહેર કરવામાં આવ્યો છે.




તા.‌19-10-2025 ને રવિવારે, ધનતેરસના દિવસે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે.
તા. 20-10-2025,સોમવાર
 રૂપ ચતુર્દશી, દિવાળી નિમિત્તે  સવારે 5:30 કલાકે મંગળા આરતી, 
સ્નાનાદિ દર્શન બંધ 6:30 થી 7:30 સુધી 
અન્યક્રમ 'નિત્યક્રમ'મુજબ 
અનોસર દર્શન બંધ બપોરે 1:00કલાકે
ઉત્થાપન સાંજે 5:00 કલાકે 
હાટડી દર્શન સાંજે 8:15 કલાકે 
શયન દર્શન રાત્રે 9:45 કલાકે 
તા.21-10-2025 મંગળવાર,
અન્નકૂટ ઉત્સવ
મંગળા આરતી સવારે 6:30 વાગ્યે 
ગોવર્ધન પૂજા સવારે 11:30 વાગ્યે 
અનોસર દર્શન બંધ બપોરે 1:00 વાગ્યે 
અન્નકૂટ દર્શન સાંજે 5:00 થી 7:00 સુધી 
શયન દર્શન રાત્રે 9:45 વાગ્યે 
તા.22-10-2025 બુધવાર, નૂતનવર્ષ 
"નિત્યક્રમ"મુજબ 
તા.23-10-2025 ગુરુવાર, ભાઇબીજ 
મંગળા આરતી સવારે 7:00 વાગ્યે 
અન્ય ક્રમ "નિત્યક્રમ" મુજબ રહેશે

Reporter: admin

Related Post