News Portal...

Breaking News :

ચૈતર વસાવાના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લે કાર્ડ સાથે લાગ્યા નારા લગાવ્યા

2025-07-08 18:07:53
ચૈતર વસાવાના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લે કાર્ડ સાથે લાગ્યા નારા લગાવ્યા


વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી. 



જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે. અને આ આંદોલન વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું.

Reporter: admin

Related Post