- તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય સીજે અને શરીર સ્પરમાંણ બને છે.
- એક પાકા લીબુંના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
- સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણા કોઠે પીવાથી ચરબી ઓછી થાય છે. અને કોઈપણ જાડી વ્યક્તિ પાતળી થાય છે.
- એક પાકા લીબુંના રસમાં મધ મેળવી ચાટવાથી જાડાપણું મટે છે.
Reporter: admin







