News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કમરનો દુખાવો માટેના ઉપાય...

2025-09-17 11:19:23
આયુર્વેદિક ઉપચાર : કમરનો દુખાવો માટેના ઉપાય...


- રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીne માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- અજમલ અને ગોળ સરખા ભાગે મેળવી સવાર - સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠ અને ગોખરુ સરખા ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.
- ખજૂરની પાંચ પેસીનો ઉકાળો કરી, તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠ, લસણ આંઉં અજમો રાઈના તેલમાં ગરમ કરી, તેંજ માલિશ કરવાથી કમરનો દુખાવો મટે છે.
- આદુના રસમાં થોડુ મીઠુ નાખી તેની માલિશ કરવાથી સઁધીવાનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post