News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : દેશી ઘી ખાવાના ફાયદા

2025-03-25 11:34:48
આયુર્વેદિક ઉપચાર : દેશી ઘી ખાવાના ફાયદા


- દેશી ઘી હાડકાને મજબૂત બનાવે છે.
- દેશી ઘી નેબેસ્ટ ઈમ્યૂનિટી બુસ્ટર માનવામાં આવે છે.
- આંખો અને પાચનતંત્ર મજબૂત બનાવે છે.
- વાળ ને મજબૂત બનાવે છે.
- ચામડીને સુવાળી બનાવે છે.
- દેશી ઘેને એન્ટિબાયોટીક ગણવામાં આવે છે. 
- પપ્રેગનેંસીમાં માં અને બાળક બને માટે ઘી લાભદાઈ છે.
- ઘી માં ભરપૂર માત્રામાં વિટામિન E છે.

Reporter:

Related Post