News Portal...

Breaking News :

આવતીકાલે તા.6મે, શુક્રવારે સાંજે ગાજરાવાડી પાણીની ટાંકી માંથી 5.30થી 6.30 વાગ્યે પાણી નહીં મળે

2025-06-05 16:03:57
આવતીકાલે તા.6મે, શુક્રવારે સાંજે ગાજરાવાડી પાણીની ટાંકી માંથી 5.30થી 6.30 વાગ્યે પાણી નહીં મળે



વડોદરા:  શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી પર આવતી 450 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઇન પર બેસાડવાની કામગીરી કરવાની છે. 


જેથી આવતીકાલે તા.6મે, શુક્રવારે ટાંકીના સવારના ઝોનના વિતરણ કર્યા બાદ સાંજે 5.30થી 6.30 વાગ્યાના ઝોનનું પાણી વિતરણ કરી શકાશે નહીં તથા બીજા દિવસે તા.7મે, શુક્રવારે પાણી વિતરણ વિલંબથી અને ઓછા પ્રેશરથી કરવામાં આવશે. સ્થાનિકોએ પાણીનો સંગ્રહ અગાઉથી કરવા પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

Reporter: admin

Related Post