News Portal...

Breaking News :

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા 100 થી પણ વધુ લોકોએ બ્ર

2024-06-09 18:41:29
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા 100 થી પણ વધુ લોકોએ બ્ર


શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પુષ્ટિમાર્ગીય હવેલી પરંપરા અનુસાર ખૂબ સુંદર મનોરથો થાય છે તેમ જ અનેકવિધ સમાજલક્ષી, માનવતાલક્ષી તેમજ ધર્મલક્ષી પ્રવૃત્તિઓ કાર્યરત છે ત્યારે આજે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા શ્રી ઠાકોરજી સમક્ષ 100 થી પણ વધુ લોકોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી.

...

...

Reporter: News Plus

Related Post