News Portal...

Breaking News :

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : વડોદરા જિલ્લા પ્

2024-08-27 12:54:17
નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : વડોદરા જિલ્લા પ્


સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સતર્ક રહેવા કલેકટરની અપીલ

Reporter: admin

Related Post