વડોદરા : ભારત સરકારના નિર્ણયનું પાલન કરવું એ રાજ્ય સરકારની જવાબદારી છે.
તમામ જિલ્લાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે, પાકિસ્તાની પીડિતોને કોઈ જાતની હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે.જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તેમની sog અને લોકલ પોલીસ કામગીરી કરી રહી છેઅલ્ટિમેટમ બાદ જો કોઈ પાકિસ્તાની અહીં રહેશે તો જે કરવાનું થતું હશે એ કરીશું એમાં કાઈ કહેવાનું ન હોય.
Reporter: admin