News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : દાંતની પીડાના ઈલાજ

2025-04-12 15:13:16
આયુર્વેદિક ઉપચાર : દાંતની પીડાના ઈલાજ


- હિંગને પાણીમાં ઉમેરી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
- દાંત દુખતો હોયતો હિંગ ત્યાં મૂકી રાખવાથી દુખાવામાં રાહત મળે છે.
- વડની વડવાઈથી દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે.
- સરસિયાના તેલ સાથે મીઠુ ઘસવાથી દુખાવામાં રાહત મળે છે.
- પલાડેલી મીથી પાણી સાથે પીવાથી પાયેરિયા મટે છે.

- તેલ, મીઠુ અને લીબુંનો રસ ભેગું કરી લાગાવાથી દાંતની પીડાસ દૂર થાય છે.
- પાકા ટામેટાનો રસ પીવાથી દાંતમાથી નીકળતું લોહી બન્ધ થાય છે.
- ફટકડીનો પાવડર દાંત પર ઘસવાથી હલતા દાંતનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post