News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ચામડીના રોગ મટાડવાના ઉપાય

2025-03-31 10:35:38
આયુર્વેદિક ઉપચાર : ચામડીના રોગ મટાડવાના ઉપાય


- નાગરના પાન વાટી લેપ કરવાથી ચામડીના રોગ મટે છે.
- ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસીને લેપ કરવાથી ચામડીના રોગ મટે છે.
- કમળ કાકડીનું ચૂર્ણ બનાવી દૂધમાં નાખી ખીર જેવું બનાવી ખાવાથી ચામડીના રોગ મટે છે.
- શેકેલા જવનો લોટ અને જેઠી મધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી ચામડીના રોગ મટે છે.

Reporter: admin

Related Post