- તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણ બને છે.
- એક પાકા લીબુંનો રસ મધમાં મેળવી ચાટવાથી જાડાપણું મટે છે.
- થોડા હુંફાળા પાણીમાં મધ મેળવી સવારે નરણા કોઠે પીવાથી ચરબી ઉતરે છે અમે શરીર પાતળું થાય છે.
- એક લીબુંના રસમાં મધ મેળવીને ખાવાથી જાડાપણુ મટે છે.
Reporter: admin