News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપકચાર : જાડાપણું દૂર કરવાના ઉપાય.

2024-12-11 16:06:13
આયુર્વેદિક ઉપકચાર : જાડાપણું દૂર કરવાના ઉપાય.


- તુલસીના પાનને દહીં કે છાસમાં ખાવાથી વજન ઘટે છે. શરીરમાંથી ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણ બને છે.
- એક પાકા લીબુંનો રસ મધમાં મેળવી ચાટવાથી જાડાપણું મટે છે.
- થોડા હુંફાળા પાણીમાં મધ મેળવી સવારે નરણા કોઠે પીવાથી ચરબી ઉતરે છે અમે શરીર પાતળું થાય છે.
- એક લીબુંના રસમાં મધ મેળવીને ખાવાથી જાડાપણુ મટે છે.

Reporter: admin

Related Post