News Portal...

Breaking News :

સોનાક્ષીની મુકેશ ખન્નાને પિતા વિશે ગમે તેમ બોલવા બાબત ચેતવણી

2024-12-18 14:37:32
સોનાક્ષીની મુકેશ ખન્નાને પિતા વિશે ગમે તેમ બોલવા બાબત ચેતવણી


મુકેશ ખન્નાએ સોનાક્ષીની ઉછેર બાબત સવાલ કર્યો હતો, જેને કારણે સોનાક્ષીએ મુકેશ ખન્નાને ચેતવણી આપી હતી. 


પોતાના પિતા વિશે કંઈ નઈ સાંભળી લે એ બાબતની જાણ કરી હતી. કોન બનેગા કરોડપતિનો સોનાક્ષીનો જૂનો વિડિઓ વાઇરલ થયો હતો.જેમાં સોનાક્ષીને રામાયણ આધારિત એક સવાલનો જવાબ ન આવડ્યો. આ બાબતને લઇ મુકેશ ખન્નાએ સોનાક્ષીની ઉછેર બાબત સવાલ કર્યો હતો. શત્રુંજ્ઞ સિન્હાએ પોતાના બાળકોને સઁસ્કાર આપ્યા નથી આવુ કહ્યું હતું. 


આ બાબતે સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર મુકેશ ખન્નાને વડતો જવાબ આપ્યો હતો. અને કહ્યું હતું કે બીજી વખત બોલતા વિચાર કરજો. આ વખતે મારાં સઁસ્કાર અડે આવે છે એટલે વધારે કંઈ નહીં કહુ. શત્રુંજ્ઞ સિન્હાએ પણ કોઈનું નામ ન લેતા કહ્યું હતું કે મને મારાં બાળકો પર ગર્વ છે. દરેક બાળકને દરેક સવાલ ના જવાબ આવડે એ જરૂરી નથી પરંતુ તેનાથી એ સંસ્કારી નથી એ સાબિત થતું નથી ત જણાવ્યું હતું.

Reporter: admin

Related Post