News Portal...

Breaking News :

શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિત્તે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું

2025-08-24 13:46:37
શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિત્તે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું


ગઈકાલે શ્રાવણ મહિનાનો છેલ્લા શનિવારે આયોજક રાજુ ઠક્કર જય ભવાની ગ્રુપ વડોદરા દ્વારા યુવા વક્તા રીધમ કુમાર ઠક્કર કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અટલાદરા રોડ બાલાજી સ્કાય રાઈસ ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો એ સહ પરિવાર સાથે સુંદરકાંડ પાઠ નો લાભ લીધો હતો

Reporter: admin

Related Post