એક તૃતીયાંશ વડાપ્રધાને કિશાન નિધિ ફાઇલ પર હસ્તાક્ષર કરીને કોઈ મોટો ઉપકાર નથી કર્યો. આ તેમની જ બનાવેલી નીતિ અનુસાર તેમનો હક છે. સામાન્ય અને નિયમિત જે પ્રશાસનિક નિર્ણયોને પણ મસ મોટી ભેટોની જેમ બતાવવાની ટેવ પડી ગઈ છે.
સ્વાભાવિક છે કે તે પોતાને જૈવિક નહિ પરંતુ દૈવિય માણી રહ્યા છે..!જયરામ રમેશે લખ્યું હતું કે, પીએમ કિસાન નિધિનો 16 મો હપ્તો જાન્યુઆરીમાં મળવાનો હતો પરંતુ વડાપ્રધાન પોતાનો ચૂંટણીમાં લાભ લેવા માંગતા હતા અને આથી તેમાં એક મહિનાનું મોડું કરવામાં આવ્યું. જ્યારે પીએમ કિસાન નિધિ યોજનાનો 17મો હપ્તો અપ્રિલમાં મળવાન હતો પરંતુ આદર્શ આચારસંહિતા લાગુ હોવાના લીધે તેમાં પણ વિલંબ થયો હતો.કોંગ્રેસ નેતા જયરામ રમેશે ‘X’ પર કહ્યું હતું કે, એક તૃતીયાંશ વડાપ્રધાનનું હેડલાઇન મેનેજમેન્ટ અને પીઆર ત્રીજા કાર્યકાળના પહેલા જ દિવસથી શરૂ થઈ ગયું હતું.
એ વાતને લઈને ઢંઢેરો પિટવામાં આવે છે કે પદભાર ગ્રહણ કર્યા બાદનું પ્રથમ કામ તેમણે કિસાન નિધિનો 17 મો હપ્તો જારી કરવાનું કર્યું. પરંતુ આખો ઘટનાક્રમ સમજવા જેવો છે,જયરામ રમેશે લખ્યું હતું કે, પીએમ કિસાન નિધિનો 16 મો હપ્તો જાન્યુઆરીમાં મળવાનો હતો પરંતુ વડાપ્રધાન પોતાનો ચૂંટણીમાં લાભ લેવા માંગતા હતા અને આથી તેમાં એક મહિનાનું મોડું કરવામાં આવ્યું. જ્યારે પીએમ કિસાન નિધિ યોજનાનો 17મો હપ્તો અપ્રિલમાં મળવાન હતો પરંતુ આદર્શ આચારસંહિતા લાગુ હોવાના લીધે તેમાં પણ વિલંબ થયો હતો.
Reporter: News Plus