News Portal...

Breaking News :

VHP બાબાજીપુરા પ્રખંડ વડોદરા દ્વારા છ ડિસેમ્બર શોર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજ

2024-11-30 18:20:09
VHP બાબાજીપુરા પ્રખંડ વડોદરા દ્વારા છ ડિસેમ્બર શોર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજ


વડોદરા : વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા આગામી 6 ડિસેમ્બરે શોર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 


આ બ્લડ ડોનેશન કેમ્પ રવિવાર તારીખ 1 ના રોજ સવારે 9:00 થી સાંજના 5.00 સુધી બેઠક મંદિર કેવડા બાગની સામે નવાપુરા ખાતે રાખવામાં આવેલ છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે વધુથી વધુ લોકો આ રક્તદાનમાં ભાગ લઈ વધુમાં વધુ રક્તદાન થાય તેવી અપીલ કરવામાં આવે છે.

Reporter: admin

Related Post