News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કરમિયા થાય તો તેના ઈલાજ

2025-05-23 13:35:02
આયુર્વેદિક ઉપચાર : કરમિયા થાય તો તેના ઈલાજ


- થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો ત્રણ થી ચાર વાર લેવાથી કરમ મટે છે.
-  તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટે છે.
- ફુદીનાનો રસ પીવાથી કરમ મટે છે.
- રોજ લસણ ખાવાથી કરમ મટે છે.
- સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમ મટે છે.
- કાંદાનો રસ પીવાથી કરમ મટે છે.
- અજમો અને હિંગ ખાવાથી કરમ મટે છે.
- અંજીર ખાવાથી કરમ મટે છે.

Reporter: admin

Related Post