News Portal...

Breaking News :

દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથા આયોજન કરવામાં આવ્યું હતું.

2024-12-20 10:53:37
દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા શિવ મહાપુરાણ કથા આયોજન કરવામાં આવ્યું હતું.


શિવ મહાપુરાણ કથાનું આયોજન ગોરવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.


દિવ્યા ભાવના યુવક મંડળ દ્વારા દર વખતે કંઈક ને કંઈક નવા કાર્યક્રમો કરતાં હોય છે. આ વખતે શિવ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.ગોરવા વિસ્તારમાં ભાવના પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.


આ કથામાં મોટી સંખ્યામાં ભક્તજનો કથા સાંભળી લાહવો લીધો હતો.નવ દિવસ આ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે શંકર પાર્વતીનું લગ્ન યોજાયું હતું. શિવ કથા વિષય ભક્તજનોને સમજન આપ્યું હતું.

Reporter: admin

Related Post