News Portal...

Breaking News :

વડોદરા શહેર ગોરવા હાઉસિંગ બોર્ડ સોસાયટી ખાતે આજરોજ ગાયત્રી પરિવારના સહયોગથી અનુસાન અને મંત્ર જ

2024-10-11 20:51:15
વડોદરા શહેર ગોરવા હાઉસિંગ બોર્ડ સોસાયટી ખાતે આજરોજ ગાયત્રી પરિવારના સહયોગથી અનુસાન અને મંત્ર જ


આજરોજ  ગોરવા હાઉસિંગ બોર્ડ સોસાયટી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગાયત્રી પરિવારના સહયોગથી નવરાત્રના નવ દિવસ અનુસાન ગાયત્રી ચાલીસા અને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે  


જોકે નવરાત્રિના નવ દિવસમાં એક દિવસમાં બહાર ગાયત્રી ચાલીસા અને 12 ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે તેમ કરીને નવ દિવસના અંદર 111 ગાયત્રી ચાલીસા તથા ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે

Reporter: admin

Related Post