News Portal...

Breaking News :

પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ ) અંતર્ગત પાદરામાં એક સાથે 491 થી વધુ પરિવારોના ઘરના ઘરનો હુકમ અપ

2024-12-04 13:52:09
પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ ) અંતર્ગત પાદરામાં એક સાથે 491 થી વધુ પરિવારોના ઘરના ઘરનો હુકમ અપ


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોને પોતાનુ પાક્કી છત વાળુ મકાન મળી રહે એવા  ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે 


જે અંતર્ગત આજરોજ પાદરા ખાતે  પાદરા પ્રમુખસ્વામી ટાઉનહોલ ખાતે હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પાદરાના  વિવિધ ગામો ના એક સાથે 491 જેટલા લાભાર્થીઓને આજરોજ આવાસ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. 


કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા -  જિલ્લા પંચાયત સદસ્યો , સરપંચો, તલાટી કમ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Reporter: admin

Related Post