News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચારો : ડાયાબીટીશ , બ્લડ પ્રેશર ,અને હાર્ટની સમસ્યા ઑથી બચવા એક અઠવાડિયું આ ઉકાળો પીવ

2024-06-20 16:15:08
આયુર્વેદિક ઉપચારો : ડાયાબીટીશ , બ્લડ પ્રેશર ,અને હાર્ટની સમસ્યા ઑથી બચવા એક અઠવાડિયું આ ઉકાળો પીવ


વર્તમાન સમય માં લોકો જોબ કે બિજનસ ના કારણે એક જગ્યા પર બેસી ને કામ કરતા હોય છે ,ટેક્નોલોજી ના ઉપયોગ ના કારણે લોકો વધારે હલન ચલન કરતા નથી . કામ ના સ્ટ્રેશ અને બેઠાડુ જીવન ના કારણે ડાયાબીટીશ , બ્લડ પ્રેશર અને હાર્ટ ની સમસ્યાઓ ઉભી થાય છે . જેને કારણે દવાઓ ઉપર આધારિત રેહવું પડે છે 


 આ બધા માટે સંસાર ઉપાય કરવો જરૂરી છે . જેના માટે નો એક ઉપાય આ ઉકાળો છે જે પીવા થી આ બધી સમસ્યાઓ થી બચી શકાય છે . 
-આ ઉકાળો બનાવ ૪ કાચા મરી , ૨ લવિંગ , અડધી ચમચી જીરું , ૨ તુલસી ના પાન , અડધી ચમચી વરિયાળી , તજ નો પાવડર , આદુ નો એક ટુકડો લેવો .આ બધી વસ્તુ ને ૨ થી ૩ ગ્લાસ પાણીમાં ઉકાળવા મુકો. પાણી ઉકળી ને અડધું થઇ જાય પછી ગેસ બંધ કરી ઉકાળા ને ગાળી લેવું . રોજ આ રીતે ફ્રેશ ઉકાળો  બનાવી ને પીવો . 
-જેને ડાયાબીટીશ ની સમસ્યા હોઈ તેને નિયમિત પીવા થી સુગર લેવલ કંટ્રોલ રહે છે . એક અઠવાડિયું આ ઉકાળો પીવા થી દવા ની જરૂર નાઈ પડે. 
- હૈ બ્લડ પ્રેસ્સર રહેતું હોઈ એને માટે પણ આ ઉકાળો ખુબજ લાભદાયી છે.
-કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધતું હોઈ તો હાર્ટ ની સમસ્યા આવી શકે છે જેના માટે આ ઉકાળો ખુબજ ફાયદાકારક છે.
આ સિવાય પેટ ની સમ્સ્યાઓ રહેતી હોઈ કે ચશ્માં ના નંબર વધતા હોઈ એને માટે પણ આ ખુબજ લાભદાયી નીવડે છે.

Reporter: News Plus

Related Post