News Portal...

Breaking News :

વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તી ગણતરી થશે

2025-02-04 15:50:36
વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તી ગણતરી થશે


વડોદરા : વિશ્વામિત્રી નદીમાં મગરોની વસ્તીગણતરી થશે.ગીર ફાઉન્ડેશન અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરશે.


2025 મગરોની વસ્તીનો અંદાજ આપવામાં આવ્યો છે.તારીખ 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન  મગરોની ગણતરી થશે.આજે સયાજીરાવ નગર ગૃહ ખાતે મગરોની ગણતરીને લઈને  મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

Reporter: admin

Related Post